SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA
SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA ''શ્રદ્ધાંજલિ'' પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત કાવ્યો- રચિતા = શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા.
SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA
''શ્રદ્ધાંજલિ'' પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત કાવ્યો- રચિતા = શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા.
You also want an ePaper? Increase the reach of your titles
YUMPU automatically turns print PDFs into web optimized ePapers that Google loves.
ર્ુરોપની ધરાસભાનાં ધારાનો તવરોધ કરવાં લખેલ લેખ ‘’ હેન્િઝ ઓફ આવર સેક્ેિ સ્વસ્સ્તકા’ ઘણોજ<br />
પ્રખ્યાત છે. તેમણે સંસ્થાના સામાતયક પત્રોનું પ્રકાશન તેમજ પોતાનાં કાવ્યોનું પુસ્તક ‘દદા’ અને પોતાનાં<br />
લખેલાં રાષ્રવાદી ગીતોની ઑડિયો સીિી ‘જય ડહિંદુ ત્વમ’ પ્રકાશીત કરી છે. આ ઉપરાંત ‘સત્યનારાયણની<br />
કથા’, ‘ડહિંદુ ધમા’ અને ‘સ્વાતમ તવવેકાનંદ’નું સંભિપ્ત જીવન ચડરત્ર, અને પંડિત શ્યામજી કૃષ્ણવમ ાનાં જીવન<br />
પર આધારીત સંપ ૂણા રંગીન, દળદાર અને સવાપ્રથમ ઐતતહાતસક ભચત્રજીવનીનાં પુસ્તક ‘’ ફોટોગ્રાડફક<br />
રેમેતનસન્સ ઓફ પંડિત શ્યામજી કૃષ્ણ વમ ા’ અને ક્ાંતતકારી પંડિત શ્યામજીકીઅમર કહાની’ ડિવીિી<br />
પ્રકાશીત કરવાનો શ્રેય શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાને જ ફાળે જાય છે. ભારતનાં મહાન ક્ાંતતકારી<br />
સ્વતંત્ર્ય સેનાની પંડિત શ્યામજીને પોતાની હાડદિક શબદાંજભલ સ્વરૂપ પ્રથમ પુસ્તક ‘કાવ્યાંજભલ’નાં<br />
પ્રકાશન બાદ હાલ તેમણે પોતાની કાવ્યકૃતતનું બીજુ ં પુસ્તક ‘શ્રદ્ાંજભલ’ પણ પ્રકાતશત કર્ુ ું છે. આ<br />
ઉપરાંત શ્યામજીની સ્મૃતતને જ્વલંત રાખવાનાં અભભયાનમાં પોતાનાં સંશોધનો અને પ્રાપ્ય માડહતી પર<br />
અવલંભબત શ્યામજીનાં જીવન અને કાયા પર એક દળદાર પુસ્તક આવતા પ્રકાતશત કરવાની પણ ભાવી<br />
યોજના સ્વરૂપ લઈ રહી છે. આ રીતે પરદેશમાં રહેવાં છતાં પણ શ્રી હેમંતકુમારે આપણાં ધમા, સંસ્કૃતત,<br />
સાડહત્ય, રાષ્રપ્રેમ અને દેશભસ્કત જેવાં તવતવધ િેત્રોમાં પોતાનો અમુલ્ય ફાળો અપાણ કયો છે.