SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA
SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA ''શ્રદ્ધાંજલિ'' પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત કાવ્યો- રચિતા = શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા.
SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA
''શ્રદ્ધાંજલિ'' પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત કાવ્યો- રચિતા = શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા.
Create successful ePaper yourself
Turn your PDF publications into a flip-book with our unique Google optimized e-Paper software.
લેખક પડરચય<br />
શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યાનો જન્મ પહેલાંનાં મુંબઈરાજ્યનાં થાણા જીલ્લાનાં<br />
અને હાલનાં ગુજરાત રાજ્યનાં વલસાિ જીલ્લાનાં પારસીઓ નાં ઐતતહાતસક સ્થળ<br />
સંજાણ નજીક ખત્તલવાિા ગામે થયો હતો. સુરતની પી.ટી.સાયન્સ કોલેજમાં<br />
અભ્યાસ કરી દભિણ ગુજરાતની તવશ્વતવદ્યાલયમાં રસાયંણ શાસ્ત્ર અને<br />
ભૌતતકશાસ્ત્રમાં બી.એસસી.ની સ્નાતક પદવી પ્રથમ વગામાં પ્રાપ્ત કરી હતી.<br />
ત્યારબાદ હાફ્કીન ઈંસ્ટીટયુટ ઓફ રીસચા એન્િ બયોફામ ાસ્ર્ુટીકલ , પરેલ,<br />
મુંબઈમાં અભ્યાસ કયાું બાદ અનુસ્નતકનાં વધુ અભ્યાસાથે ૧૯૭૬માં બતમિંગહામ,<br />
ઈંગ્લંિ, આવ્યાં હતાં. પરદેશમાં આગમન બાદ અભ્યાસની સાથે સાથે તેમણે આયા<br />
ધમા, સંસ્કૃતત, પરંપરા અને ભાર્ાને જીવંત અને જ્વલંત બનાવવાં અભભયાનમાં પોતાનો અમુલ્ય ફાળો<br />
પ્રદાન કરવાનાં શ્રી ગણેશ કયાું હતાં. તેઓ ઈંગ્લંિની કેટલીક સ્થાતનક સંસ્થાનાં સંસ્થાપક પ્રમુખ અને અન્ય<br />
રાષ્રીય અને આંતર રાષ્રીય સંસ્થાઓનાં સદસ્ય પણ છે. ડહિંદુ સ્વાતંત્ર્યવીર સ્મૃતત સંસ્થાનમ નામે તેમણે<br />
૧૯૯૫માં સ્થાપેલ સંશોધન સંસ્થાએ ભારતનાં મહાન ક્ાંતતકારી સ્વાતંત્ર્યસેનાપતત પંડિત શ્યામજી કૃષ્ણવમ ા<br />
અને તેમનાં પત્નીનાં અસ્સ્થકુંભોને તોંતેર[૭૩] વર્ા પછી ૨૦૦૩માં ભારત લાવવાનાં ભગીરથ કાયામાં મુખ્ય,<br />
મહત્વનો અને અગત્યનો ભાગ ભજવ્યો હતો. જીનીવાની સરકાર વીલે િી જીનીવાનાં હોદ્દેદારો તેમજ<br />
શ્યામજીનાં વતસયાતનામાંનાં સંસ્થાપક વડકલ સાથે અનેક પત્રવ્યવહારો અને રૂબરુ મુલાકાતો કરીને<br />
તેમની<br />
અસ્સ્થઓને ભારત લાવવામાટેનાં પ્રયત્નને મ ૂતા સ્વરુપ આપ્ર્ું હતું. ઉપરાંત ઈંગ્લંિમાં ક્ાંતતગુરુ<br />
રાષ્રતપતામહ પંડિત શ્યામજી કૃષ્ણવમ ાના સંસ્મરણોને સજીવન કરી તેમનાં નામ અને કાયાને સન્માનીત<br />
કરાવવમાં શ્રી હેમંતકુમારનું કાયાસમપાણ અને ભસ્કતભાવ અપુવા અને અણમોલ છે.<br />
પંડિત શ્યામજીની<br />
સ્મૃતતને ઇંગ્લંિમાં જ્વલંત રાખવાં શ્યામજીનાં હાઈગેટ સ્સ્થત તનવાસ્થાને સખત પ્રયત્નો બાદ સ્મૃતત તકતી<br />
લગાવવામાં સફળતા પ્રાપ્ત કરી તેનાં અનવરણ સમારંભમાં એક ચાંદીનો તસક્કો અને સંભારણાં અંક<br />
પ્રકાતશત કયો હતો. પાંચ વર્ાનાં અથાગ પડરશ્રમ બાદ ઓિફિા ર્ુતનવતસિટીમાં સંસ્કૃતભાર્ા, વ્યાકરણ અને<br />
સાડહત્ય તેમજ આયાધમા અને ધમાશાસ્ત્રોનાં અધ્યયન પર અભ્યાસ અને શોધખોળ કરનારાં સુયોગ્ય<br />
શંશોધકને દર બે વર્ે સીલ્વર મેિલનું પાડરતોતર્ક સ્થાપીત કર્ુ ું અને ઈન્ન્િયન ઈંસ્ટીટયુટની લાયિેરીનાં<br />
હોલમાં સર મોતનયર તવલીયમ્સનાં તૈલીભચત્ર સાથે તે હોલમાં પંડિત શ્યામજીનાં ભચત્રને સ્થાન આપવાં<br />
સમજાવી ત્યાં પંડિત શ્યામજીનાં ભચત્રનું અનાવરણ પણ કરાવ્ર્ું આ ઉપરાંત પેરીસની સબોના ર્ુતનવતસિટીમાં<br />
કોલેજ ડિ ફ્રાન્સમાં પણ પંડિત શ્યામજીની સ્મૃતતમાં રજતચન્ર સ્થાતપત કરાવ્યો છે. પંડિત શ્યામજીની સ્મૃતતને<br />
અને કાયોનો પ્રચાર પ્રસાર કરવાં માટે તેઓએ ફ્રાન્સ, ભિટન અને સ્સ્વટ્ઝરલેન્ડમાં તવતવધ જગ્યાએ પ્રદશાનો<br />
યોજ્યાં છે.<br />
તવદ્યાથીકાળથી લેખન કાયા શ્રી હેમંતકુમારનો શોખ રહ્યો છે. તેઓ કાવ્યો, ભજનો, શૌયાગીતો નાં કતવ અને<br />
ધાતમિક, રાજકીય અને સામાજીક તનબંધોનાં લેખક પણ છે. આપણાં સ્વસ્સ્તક પ્રતતક પર પ્રતતબંધ લાદવાનાં