08.05.2017 Views

SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA

SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA ''શ્રદ્ધાંજલિ'' પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત કાવ્યો- રચિતા = શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા.

SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA
''શ્રદ્ધાંજલિ'' પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત કાવ્યો- રચિતા = શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા.

SHOW MORE
SHOW LESS

Create successful ePaper yourself

Turn your PDF publications into a flip-book with our unique Google optimized e-Paper software.

વીરાંજલી યાત્રા રુપે મુંબઈ રાજ્યમાં બધે ફેરવ્યા રે લોલ.<br />

પંડિત શ્યામજીની જયકરથી સાથે સવેએ એને વધાવીયાં રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

સ્વતંત્રતાનાં છપ્પન વર્ા પછી એનાં સ્વપ્નો પરીપુણા થયાં રે લોલ.<br />

એ ભિવીર ક્ાંતતકારીને સુયોગ્ય શ્રધ્ધાંજલી સવે અપાણ કરી રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

શ્રધ્ધાંજલી રથમાં સવાર થઈને અસ્સ્થઓ માંિાવી પધાયાું રે લોલ.<br />

પંડિત શ્યામજીનાં એ અંતીમ મનોરથ હવે પડરપુણા થયા રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

પંડિત શ્યામજી તો માં ભરતીનાં પહેલાં પનોતા પુત્ર હતાં રે લોલ.<br />

ગાંધીજી તૉ શ્યામજીનાં આદેશોને બસ અનુસયાું હતાં રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

શ્યામજીને સમકિ નથી કોઈ બીજો એકે સ્વતંત્ર્ય તવરલો રે લોલ.<br />

એને સન્માતનત કરો ભારતરત્ન ને રાષ્ટૃતપતામહનાં મહામાનથી રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

જે ગાએ ને સાંભળૅ શ્યામજીનો આ ગૌરવભયો ગરબો રે લોલ.<br />

પામે છે તે રાષ્રપ્રેમને બલીદાનની પતવત્ર પ્રેરણા રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો

Hooray! Your file is uploaded and ready to be published.

Saved successfully!

Ooh no, something went wrong!