08.05.2017 Views

SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA

SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA ''શ્રદ્ધાંજલિ'' પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત કાવ્યો- રચિતા = શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા.

SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA
''શ્રદ્ધાંજલિ'' પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત કાવ્યો- રચિતા = શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા.

SHOW MORE
SHOW LESS

Create successful ePaper yourself

Turn your PDF publications into a flip-book with our unique Google optimized e-Paper software.

ભિટીશ સામ્રાજ્યની રાજધાનીમાં એણે થણું નાખીર્ું રે લોલ.<br />

શત્રુઓના રાષ્્માં રહીને શત્રુઓને એણે પિકાયાું રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

પ્રથમ શાંતતને અડહિંસાનાં પ્રયત્નો એમણે આદયાું રે લોલ.<br />

છેવટે સશસ્ત્રક્ાંતતના આદેશ પણ એમણે આપીયાં રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

ગોળી તવસ્ફોટકોથી કૃર ભિટીશરોને મારવાંની હાકલ કરી લોલ.<br />

ક્ાંતતકારી પ્રવૃ તત્તિથી ભિટીશ શાશન થર થર કાંપીર્ું રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

પંડિત શ્યામજીને પકિવાં શાશને પ્રપન્ચો રચીયા રે લોલ.<br />

ભિટીશશાશનને હાથતાળી દઈ પેરીસ ચાલ્યાં ગયાં રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

પેરીસમાં રહીને ક્ાંતતકારી મથક એમણે ઉભું કર્ુ ું રે લોલ.<br />

ગોળી બારૂદ અસ્ત્રશસ્ત્રોને ભારત એમણે મોકલ્યાં રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

પેરીસમાં પણ ભિટીશ જાસુસો એમની પાછળ પિયાં રે લોલ.<br />

પ્રથમ તવશ્વર્ુદ્ સમયે પેરીસથી પલાયન થઈ ગયાં રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

ભિટીશ જાસુસ તંત્રને બનાવીને એ જીનીવા આવ્યાં રે લોલ.<br />

મૃત્ર્ુ પયુંત જીનીવામાં રહીને કાયો કરતા રહ્યાં રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

જીવનનાં અંત સુધી સ્વતંત્રતા માટે ઝઝુમતાં રહ્યાં રે લોલ.<br />

માત ૃભ તમને ૂ તન મન ધન સવાસ્વ અપાણ કરતાં ગયાં રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

જીવન ભર માત ૃભ તમનાં ૂ દશાન માટે એ ઝંખતા રહ્યાં રે લોલ.<br />

અંતે અસ્સ્થઓને ભારત લાવવાનાં કરારો કરતાં ગયા રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

સ્વતંત્રતા પછી ભારત સરકારે એની અવગણના કરી રે લોલ.<br />

અંતે હેમંત,મંગળને ડકરીટનાં પ્રયત્નો અતીસફળ થયાં રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

ગુજરાતનાં મુખ્ય મંત્રી નરેન્રજી જીનીવા આવીયાં રે લોલ.<br />

વાજતે ગાજતે અસ્સ્થઓને લઈને બધાં ભારત પધાયાું રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો

Hooray! Your file is uploaded and ready to be published.

Saved successfully!

Ooh no, something went wrong!