08.05.2017 Views

SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA

SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA ''શ્રદ્ધાંજલિ'' પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત કાવ્યો- રચિતા = શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા.

SHRADDHANJALI - POEMS BY HEMANTKUMAR GAJANAN PADHYA DEDICATED TO PANDIT SHYAMAJI KRISHNAVARMA
''શ્રદ્ધાંજલિ'' પંડિત શ્યામજી કૃષ્ણવર્માને સમર્પિત કાવ્યો- રચિતા = શ્રી હેમંતકુમાર ગજાનન પાધ્યા.

SHOW MORE
SHOW LESS

Create successful ePaper yourself

Turn your PDF publications into a flip-book with our unique Google optimized e-Paper software.

અંગ્રેજોની કુડટલ રાજતનતીથી નાશીપાશ થયાં રે લોલ.<br />

અંગ્રેજોનાં જોહુકમી અત્યાચારોથી ઘણાં દુ િઃખી રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

માં ભારતની પરતંત્રતાથી ઘણાં એ પીડિત થયાં રે લોલ.<br />

માત ૃભ ંતમને ૂ સંપ ૂણાસ્વતંત્ર કરવાનાં સ્વપ્નો સેવીયાં રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

બાલ ગંગાધર તતલકનાં સંપકામાં શ્યામજી આવીયાં રે લોલ.<br />

રાષ્્ભસ્કતનો ભારેલો જ્વાળામુભખ હવે ભિકી ઊઠયો રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

માત ૃભ ંતમ ૂ કાજે સવાશ્વ અપાણ કરવાનાં શપથ લીધાં રે લોલ.<br />

માત ૃભ ંતમને ૂ અંતતમ નમન કરીને ઈંગ્લંિ પાછાં આવ્યાં રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

ભિટીશ સામ્રાજ્યને લલકારવાં એ લંિનંમાં આવ્યાં રે લોલ.<br />

લંિનંમાં રહીને સ્વતંત્રતાની ચળવળ એણે શરુ કરી રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

અથાગ પ્રયત્નો કરી ભિટનંમાં એણે જનમત મેળવ્યો રે લોલ.<br />

કેટલાએ ભિટીશ સાથીઓને સમજાવી સહકાર મેળવ્યો રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

૧૯૦૫નાં વર્ામાં "ઈંિીયન હોમરુલ"ની સ્થાપના કરી રે લોલ.<br />

ભારતના સંપુણા સ્વરાજ માટૅ એંમણે માંગણી કરી રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

એજ વર્ામાં "ઈંિીયન સોસીયોલોજજસ્ટ"ને પ્રકતશત કર્ુ ું રે લોલ.<br />

દેશ તવદેશમાં સ્વતંત્રતાના સુરોને એમણે વહેતાં કયાું રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

ક્ાંતતકારી લેખો લખીને ભિટીશ સામરાજ્યને ધ્રુજાવીર્ું રે લોલ.<br />

તીખાતમતમતા ભાર્ણો આપીને જનજાગૃતતને લાવીયાં રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર<br />

ર્ુવાનોને ક્ાંતતકારી બનાવવાંનુ કાયા એમણે આરંભ કર્ુ ું રે લોલ.<br />

તવદ્યાથીઓને રહેવાં "ભારત ભવન" છાત્રાલય બનાવીર્ું રે લોલ.<br />

....હે માતા ભારતીનો તવરલો<br />

રાણા કામા હદાયાલ સાવરકર મદનને એણે દીિા દીધી રે લોલ.<br />

સ્વાતંત્ર્યનાં સંગ્રામમાં નવયોદ્ાઓને એમણે ઉભાં કયાું રે લોલ.<br />

....હે ભુલા ભાનુશાળીનો સુપુત્ર

Hooray! Your file is uploaded and ready to be published.

Saved successfully!

Ooh no, something went wrong!